પૂજ્ય અ.નિ. સાં.યો.મહંત દેવબાઈ ફઈની ગુણાનુવાદ સભા નારાણપર-ઉપલોવાસ.
શ્રી સ્વામિનારાયણ મંદિર નારણપર ઉપલોવાસ.
અ.નિ. મહંત સાં.યો. દેવબાઈ ફઈની ગુણાનુવાદ સભા
ઉ.વર્ષ : 99 વર્ષે ધામમાં ગયા
માતા :- રતનબાઈ
પિતા :- પ્રેમજીભાઈ
24માં વર્સે દીક્ષા ગ્રહણ કરી અને 75 વર્ષ સુધી સત્સંગમાં રહ્યા.