સમસ્ત પોલરા પરિવાર આયોજીત રાણાદાદા ધામ અકાળા મુકામે ભાદરવી અમાસ નિમિત્તે દાસી મનુ માતાજીના સ્વર માં સંતવાણી અને સત્સંગ તા.2.9.2024,
મું .અકાળા તા. લીલીયા જી.અમરેલી
દાસી મનુ માતાજી સંતવાણી અને સત્સંગ
સંપર્ક મુકેશભાઈ (સીતારામ) 98254 23692
ભજન સંતવાણી ,પ્રાચીન ભજન,ગુરુમુખ વાણી
દાસી મનું માતાજીના મુખે ગુરુમુખ વાણી, સત્સંગ અને સંતવાણી નો લાભ લેવા અમારી ચેનલ ને સબક્રાઈબ કરજો