MENU

Fun & Interesting

પોરબંદર તાલુકાના બોરીચા ગામનો ભૂવો કાના દુદા ઓડેદરા નો પર્દાફાસ કરતુ વિજ્ઞાન જાથા

Vigyan Jatha 393,728 lượt xem 2 years ago
Video Not Working? Fix It Now

વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રધા સામે જનજાગૃતિ પ્રવૃત્તિ કરવામાં આવે છે.અમુક ભુવા ભારાડી, ફકીર, મુંજાવર, ફાધર દ્વારા લોકો ને ગુમરાહ કરી છેતરપીંડી કરવામાં આવે છે તેને જનહિતાએ ખુલ્લા પાડી પર્દાફાશ કરવામાં આવે છે.
આ ચેનલ નો મુખ્ય હેતુ લોકો ને અંધશ્રધા માંથી મુક્ત કરી લોકોને વેજ્ઞાનિક અભિગમ થી જીવન જીવવા માટે નો એક રસ્તો બતાવવાનો છે. આ ચેનલ માં વિડીયો અપલોડ કરવામાં આવે છે , તેનો હેતુ કોઈ ને અપમાનિત કરવાનો નથી, પણ લોકો ને જાગ્રત કરવાનો અંધ્શ્રાધા માંથી બહાર કાઢવાનો છે.
જનજાગૃતિના કાર્યક્રમો ગુજરાત અને પુરા ભારત માં કાર્યક્રમો કરવામાં આવે છે.

Office contact no. 0281 2573689
bjvjoffice@gmail.com

Video & Thumbnail Editing credit by
Anklesh M Gohil ( B.J.V.J. Office Clerk )

All Over Credit in Vigyan Jatha owner
( B.J.V.J. office Gujrat State )

Comment