ભગવાન અને સંતના રાજીપાનું ફળ~વક્તા~મનોજભાઈ ઓડેદરા | rajipo kevi rite male | swaminarayan katha | baps live | h h mahanat swami maharaj janam jayanti utashav sabha
ભગવાન અને સંતનો રાજીપો થાય તો રંક હોય તે રાજા બને,ભૂંડા પ્રારબધ રૂડા થાય...
પરંતુ એ રાજીપો કેવી રીતે થાય તે આ પ્રવચનમાં સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે...
અમોને દ્રઢ વિશ્વાસ છે કે આપને આ પ્રવચન પસંદ પડશે.
રાજી રહેજો
જય સ્વામિનારાયણ
વિનમ્ર નિવેદન :-અહીં મૂકવામાં આવતા ઓડિયો/વિડીયો સાહિત્યનો હેતુ BAPS સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાયેલા હરિભક્તોને ઉપયોગી બને તે માટેનો છે, આ ચેનલ તથા ચેનલમાં મુકવામાં આવતા કોઈ પણ સાહિત્યનો હેતુ કોઈ પણ જાતિ, ધર્મ,સમાજ કે કોઈ સમુદાયની માન્યતાને ઠેશ પહોચાડવાનો નથી...જેની વિનમ્ર નોંધ લેશો.
#સ્વામિનારાયણ_કથા
#H_H_MAHANTSWAMI
#BAPS_KATHA
#sant_param_hitkari
#baps_prachan