MENU

Fun & Interesting

જાણો દિવસે સૂવાના ફાયદા અને ગેરફાયદા

Dr. Khushbu Odedara 659 2 weeks ago
Video Not Working? Fix It Now

આયુર્વેદના રહસ્યોને જાણવા માટે, સ્વાગત છે મારી યૂટ્યૂબ ચેનલ પર. હું છું ડૉ. ખુશ્બુ ઓડેદરા, એમ.ડી. (આયુર્વેદ). 🔹️મેં મારો સમગ્ર આયુર્વેદ શિક્ષણ અને અભ્યાસ, જામનગરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ITRA) માંથી પૂર્ણ કર્યો છે. 🔹️આયુર્વેદ ના રહસ્યો દ્વારા સ્વાસ્થ્ય લોકો સુધી પહોંચાડવું અને રોગોને જડમૂળથી દૂર કરવાનો મારો લક્ષ્ય છે. 🔹️આ ચેનલ પર, આપણે આયુર્વેદના પ્રાચીન અને સમૃદ્ધ જ્ઞાનને આજના જીવનમાં કેવી રીતે ઉપયોગી બનાવી શકાય, તે જાણીશું. 🔹️આયુર્વેદ માત્ર રોગો દૂર કરવા માટે નહીં, પણ જીવનની ગુણવત્તા ઉંચી અને સુખમય બનાવવામાં પણ સહાય કરે છે. 🔹️આયુર્વેદના રહસ્યો જાણીને, નિરોગી અને સુખમય જીવન જીવીએ.🍀

Comment