MENU

Fun & Interesting

શ્રી રઘુવીર ધામ ડાકોર વડવાળા દેવની જગ્યા || મહંતો તથા સંતો નૂ સન્માન અને તેમના મુખથી આશીર્વચન

Jagjivan Jd 22,485 4 years ago
Video Not Working? Fix It Now

શ્રી રઘુવીર ધામ ડાકોર વડવાળા દેવની જગ્યા || મહંતો તથા સંતો નૂ સન્માન અને તેમના મુખથી આશીર્વચન #kanirambapu #bhagwatkatha #dakor || શ્રી વડવાળા મંદિર દુધરેજધામ || - વડવાળા મંદિર મા બાળ સંતો અને યૂવા સંતોને જ્યા સુધી ભણવૂ હોય ત્યાં સુધી ભણવા માટે સંપુર્ણ સહયોગ પુરુ પાડે છે અને જગ્યામાં ટોટલ નાના-મોટા સંતો કૂલ ૪૫ જેવા છે જેમનો અભ્યાસ ચાલુ છે. ભણવા માટે તેમને હોસ્ટેલ મા મુકવામાં આવ્યા છે જેમકે જુનાગઢ, પેટલી,અમદાવાદ,ઈડર,વડોદરા,ડાકોર,કાશી, વ્રુન્દાવન આ બધી જગયાઓમા સંતોનો અભ્યાસ ચાલૂ છે. - જેમ જેમ ભણી ગણીને મોટા થાય તેમ એમને જે વિષય ઊપર રસ હોય તેમા તેમને મૂકવામાં આવે છે. *જેમ કોકને સંગીતમાં રસ હોય *કોક સારુ વકતા તરીખે બોલી શકતા હોય * કોક ને કથામાં રસ હોય તો આવી રીતે બધા પોત પોતાની રૂચિ અનુસાર જીવનમાં આગળ વધે છે અને સમાજને ઉપદેશ આપે છે અને સારા સંસ્કાર આપે છે . સંસ્થાને ઉપયોગી થાય છે અને સમાજને વિકાસના માર્ગે ઊપર લઈ જાય છે. - સંત શ્રી મહાવીરદાસજી એ સ્પુણૅ અભ્યાસ સંસ્કૃતમા પૂરો કર્યા પછી પંડીતાય પદવી પ્રાપ્ત કરી છે હાલ ૨,૪ ભાગવત કથાઓ કરી છે. ડાકોર , કાહવા, જીજુવાડા... * જો તમને ચેનલના વિડીયો ગમતા હોય તો આ ચેનલને સ્બક્રાઈબ કરવાનું ના ભૂલાતા અને આગળ શેર જરૂર કરજો * 🙏જય વડવાળા ભગવાન 🚩જય દ્વારકાધીશ 🙏

Comment