MENU

Fun & Interesting

દુધ અને ગોળ નો છંટકાવ કરવો હોય તો જાણી લો આ વાત.....#bharat ahir

Video Not Working? Fix It Now

દુધ અને ગોળ થી ઘણા ખેડુતો ને ફાયદા થાય છે..તો અમુક પાક મા એનાથી ચુસીયા જીવાત નો ઉપદ્રવ વધતો જોવા મળ્યો છે.. ખાસ કરી ને 2021 ના વરસ મા ડુંગળી ના પાકમાં દુધ અને ગોળ ના ઉપયોગ થી નુકશાન થવાના અનુભવ ખેડુતો શેર કરી રહ્યા છે

Comment