ચિ. સ્તવન અને ચિ. અપેક્ષાના શુભલગ્નપ્રસંગે આયોજિત સત્કાર સમારંભમાં "સંગાથે સુખ શોધીએ" વિષય પર કવિશ્રી તુષાર શુક્લનું વક્તવ્ય. તા. ૧૭-૧૨-૨૦૨૩, રવિવાર, રસોઈ બેન્કવેટ હોલ, ભાવનગર.