MENU

Fun & Interesting

AksharVani - 2 | 2025-01-19 | Ghatkopar (Mumbai)| Pragat GuruHari P. P. Prabodhjivan Swamiji Maharaj

iHariPrabodham 3,267 3 weeks ago
Video Not Working? Fix It Now

૧. સંત ધરતીને પસંદ કરે તે સંસ્કારી ધરતી કહેવાય.. ૨. ભગવાનના માર્ગે ચાલે એ કોઈને ગમતું નથી, વર્ષોથી આ રીતે ચાલી આવે છે.. ૩. પ્રહલાદને ભગવાનમાં વિશ્વાસ હતો તેથી દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં ભગવાન સાથે રહ્યા.ભગવાનમાં વિશ્વાસ હોય તો કામ થાય,વિશ્વાસ વગર ન ચાલે. આપણે ભગવાનના આશરે બેસીએ તો ભગવાન આપણી બધી ચિંતા કરે પણ વિશ્વાસ જોઈએ. ૪. હોળીનો ઇતિહાસ - ભગવાનના ભક્તનો દ્રોહ કરે એની ભગવાન રક્ષા ન કરે,ભલે કંઈ પણ વરદાન હોય.. ૫. ભગવાનનો દ્રઢ આશરો હોય તો નિશ્ચિંતતા, નિર્ભયતા પ્રગટે. ૬. સભામાં રેગ્યુલર હોય એની તનની,મનની, ધનની અને આત્માની બધી જ જવાબદારી ભગવાન માથે લે.. ૭. અંત અવસ્થાએ ભગવાન તમને દર્શન દઈને તેડવા આવશે..

Comment