MENU

Fun & Interesting

EP - 08 / Raeesh Maniar / ‘ડૂબકીખોર’ / નવજીવન Talks / Navajivan Trust

Navajivan Trust 8,906 3 years ago
Video Not Working? Fix It Now

નવજીવન ટ્રસ્ટ આયોજિત ‘નવજીવન Talks’ના ચોથા મણકાના વક્તા હતા જાણીતા કવિ, નાટ્યલેખક, સંચાલક અને વાર્તાકાર શ્રી રઈશ મનીઆર. અહીં રઈશ મનીઆરે પોતાના વાર્તાસંગ્રહ ‘ડૂબકીખોર’ વિશે વાતો કરી. વાર્તાઓ લખાઈ એ પાછળની એમની પ્રોસેસ, એમના અનુભવો અને કથા પાછળની કથાઓ વહેંચી. સર્જકે પોતાની એક ટૂંકી વાર્તાનું વાંચન પણ કર્યું. ભાવકોને પણ ગદ્યકાર રઈશ મનીઆરને મળવાનો આ અનુભવ ખૂબ પસંદ પડ્યો.

Comment