MENU

Fun & Interesting

EP - 20 / Sharifa Vijaliwala / ‘દીઠું મેં’ / નવજીવન Talks / Navajivan Trust

Navajivan Trust 4,856 3 years ago
Video Not Working? Fix It Now

‘નવજીવન Talks’માં વક્તા તરીકે પધાર્યાં હતા ગુજરાતી ભાષાના જાણીતાં લેખક, સંપાદક, વિવેચક અને ઉત્તમ વક્તા આદરણીય શરીફા વીજળીવાળા. હસમુખ શાહ લિખિત અને નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત પુસ્તક ‘દીઠું મેં’ આ પુસ્તક વિશે શરીફા વીજળીવાળાએ સુંદર સંવાદ કર્યો. ૧૯૬૫ પછીના ભારતનું યોગ્ય અને તટસ્થ દસ્તાવેજીકરણ આ પુસ્તકમાં થયું છે. હસમુખ શાહના સંસ્મરણો અને રાજકીય અનુભવો વિશે રસપ્રદ વાતો થઈ. હસમુખ શાહ લિખિત અને નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત ‘દીઠું મેં’ આ પુસ્તક ઘરે બેઠા મેળવવા માટે આપ નવજીવન ટ્રસ્ટના વેચાણ વિભાગમાં મોબાઈલ નંબર - 8849593849 પર કોલ કરી શકો છો. કુરિયરના માધ્યમથી પુસ્તક તમારા સુધી પહોંચી જશે. આપ આ નંબર પર ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો છો.

Comment