મહેન્દ્રસિંહ પરમાર લિખિત નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત નિબંધસંગ્રહ ‘રખડુનો કાગળ’ વિશે નવજીવન Talks માં સુંદર સંવાદ થયો.
નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત આ પુસ્તકને વધાવવા મોટી સંખ્યામાં ભાવકો ઉપસ્થિત રહ્યા.
વાર્તાકાર અને કવિ શ્રી વિપુલ વ્યાસે નિબંધસંગ્રહ ‘રખડુનો કાગળ’ વિશે રસપ્રદ વાતો કરી. અહીં વિુપલ વ્યાસે આ નિબંધોના રચનારા સર્જકની પ્રકૃતિ વિેશે, સર્જકના આંતરજગત વિશે અને નિબંધોની પૃષ્ઠભૂમિ વિશે ગમતીલો સંવાદ કર્યો.