MENU

Fun & Interesting

EP - 27 / પન્નાલાલ પટેલનો વાર્તામલક / Shaktisinh Parmar / નવજીવન Talks / Navajivan Trust

Navajivan Trust 6,112 lượt xem 2 years ago
Video Not Working? Fix It Now

‘નવજીવન Talks’માં વક્તા તરીકે વાર્તાકાર નાટ્યકાર શક્તિસિંહ પરમાર પધાર્યા હતા. ‘પન્નાલાલ પટેલનો વાર્તામલક’ વિષયના સંદર્ભમાં શક્તિસિંહ પરમારે પન્નાલાલ પટેલની અજાણી પણ ઉત્તમ કથાઓ વિશે રસપ્રદ વાતો કરી. વાર્તાકાર પન્નાલાલ પટેલનું વિશ્વ, કથાસાહિત્યનું વૈવિધ્ય અને કિરદારો વિશે સુંદર છણાવટ થઈ.

અંતે આદરણીય રઘુવીર ચૌધરીએ પન્નાલાલ પટેલ વિશે લાગણીસભર વાતો વાગોળી અને સર્જકને યાદ કર્યા.

Comment