Inspiring Speech at Rajkot Nagarik Sahakari Bank on the subject સુખનો રાજમાર્ગ By Dr I K Vijaliwala
રાજકોટ નાગરિક સહકારી બેંકના ૭૨મા સ્થાપના દિન નિમિત્તે રાજકોટ ખાતે RNSB પરિવાર સમક્ષ ખ્યાતનામ લેખક-ચિંતક-વક્તા ડૉ. આઈ. કે. વીજળીવાળાનું “સુખનો રાજમાર્ગ” વિષય પર પ્રેરણાત્મક ઉદ્બોધન