સંતના લક્ષણ - પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી | Sant na lakshan - P. Anandswarup swami
ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તે કેવા હોય ? આ પ્રશ્ન પોતે જ પોતાના સંતો - હરિભક્તો ને પૂછ્યો અને પોતે જ તેનો જવાબ આપતા ભગવાન સ્વામિનારાયણ ગઢડા અંત્ય પ્રકરણ ના ૨૬ માં વચનામૃત માં કરે છે.
#vachnamrut
#katha
#Anandswarupswami
#vachnamrutkatha
#vachnamrut nirupan
#BAPS
#sant
#Vicharan
#Mahantswami
#pramukhswami
This is not official BAPS channel.