MENU

Fun & Interesting

સુખાનંદ સ્વામી સાથે મધ્યપ્રદેશ મા બનેલી સત્યઘટના || Sukhanand Swami Potana Purvashram Ma Gaya.

swaminarayan Charitra 34,977 4 years ago
Video Not Working? Fix It Now

જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને... સુખાનંદ સ્વામી જે લોજની વાવ ઉપર નીલકંઠ વર્ણી ને સૌપ્રથમ મળેલા એમના જીવન ની વાતો આ વીડિઓ મા અમે કરી છે. સ્વામી નું પુર્વાશ્રમ નું શહેર ઉજ્જૈન હતું અને નાગર બ્રાહ્મણ હતાં. એટલે એક વખત એમને એવો સંકલ્પ થયેલો કે મારે મારા પુર્વાશ્રમ મા જઇ અને માતાપિતાને ને વર્તમાન ધરાવવા છે. એટલે એમને એક શુભ સંકલ્પ મહારાજ ને કહેલો ત્યારે મહારાજે જવાની ના પાડી છતાંય તે ગયેલા. સ્વામી સાથે માર્ગ મા શું શું બન્યું એ અમે આમા વિસ્તાર થી કહ્યું છે જે તમે ધ્યાન થી સાંભળજો. તમને આ વીડિઓ થોડો પણ પસંદ આવે તો Like જરુર કરજો. અને બીજા ભક્તોને Share કરજો. જો તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી Bell Icon જરુર દબાવજો. આ ચરિત્ર નો સંદર્ભ:- રુગનાથચરણ સ્વામી કૃત હરિચરિત્ર ચિંતામણી, ભાગ-૩, વાત નંબર- ૪૬૯ અને નિર્ગુણદાસજી સ્વામી ની વાતો, વાત નંબર- ૨૪૯. ▶️ Playlist Name: Swaminarayan Na NandSanto Na JivanKavan. Swaminarayan Charitra. ✨️Playlist Link- https://youtube.com/playlist?list=PLhM02ZAsNEeup61QmmtaOgtk8F6NmWsQn આ પ્લેલીસ્ટ મા તમને, તન મન ધન જેમને સ્વામિનારાયણ સંપ્રદાય ને અર્પણ કરી દીધેલું એવા નંદસંતો ના જીવનકવન અને એ સંતોએ દેખાડેલા ઐશ્વર્ય ના પસંગો સાંભળવા મળશે. દુર્વાસા મુનિ ના શ્રાપ મા જે જે ઋષિઓ ભેગા હતા તે બધા ભગવાન સ્વામિનારાયણ ની સેવા કરવા વિવિધ પ્રાંત મા અવતર્યા હતા. વિવિધ ગ્રંથો મા તપાસ કરીને જે સાચું હશે એ જ અમે તમારી સમક્ષ પ્રસ્તુત કરીશું. "ભગવાન અને ભગવાન ના સંત રાજી થાય એવું કર્મ કર્યું હોય અને એ વ્યક્તિ ના પ્રારબ્ધ મા નર્ક મા જવાનું લખ્યું હોય તો પણ તે ભુંડા કર્મ નો નાશ થઈ જાય અને તે માણસ પરમપદને પામે." ~વચનામૃત ગ.મ. પ્રકરણ નું ૪૫ મું. #swaminarayanlord #sukhanandSwami #Vrindavan #RamanujanandSwami #gopalanandSwami #swaminarayancharitra #swaminarayankatha #gujarati #kariyani #vadtaldham #baps #shukanandswami #loej #nandSant #gujaratikatha #swaminarayanvideo #swaminarayanbhagwan #charitra #bhuleshwarMumbai #Short #youtubeshort #swaminarayanStatus #muktanandSwami #kalupurahmedabad

Comment