MENU

Fun & Interesting

ચિંતા નિવૃત્તિ નો ઉપાય/વચનામૃત/ vachnamrut on chinta nivruti/ श्रीविट्ठलनाथजी महाराज वचनामृत

PustiGyan Satsang 21,059 2 years ago
Video Not Working? Fix It Now

જય શ્રીકૃષ્ણ વૈષ્ણવો, pustiGyan satsang ચેનલ માં આપનું હ્રદય સહ સ્વાગત છે... આ વિડીયો માં શ્રી મત્ પ્રભુચરણ વિઠ્ઠલનાથજી શ્રી ગુંસાઈજી કૃત મંગલાચરણ ઉપર ગો. શ્રી વિઠ્ઠલનાથજી મહારાજશ્રી ના વચનામૃત પ્રવચન સત્ર નાં ત્રીજા દિવસ નાં વચનામૃત મુકવામાં આવેલ છે..... આવા સુંદર વચનામૃત તથા પુષ્ટિમાર્ગીય સત્સંગ ના વિડિયો જોવા માટે ચેનલને subscribe જરૂર કરો, આ ચેનલ પર ષોડશ ગ્રંથ વિવરણ.... નિત્ય સત્સંગ.... આપશ્રી નાં વચનામૃત તથા પુષ્ટિમાર્ગીય ઉત્સવો ની સમજ આપતા વિડિયો મુકવામાં આવશે.... #vachnamrut #shrinathjisatsang #nityasatsang #shrimahaprabhuji #shreegusainji https://youtu.be/Nr0UgV8Mjk4 https://youtu.be/T24VGy_HFMg https://youtu.be/bmAoarqM354

Comment