MENU

Fun & Interesting

ઘોડાની નાળ /જાણો ઘોડાની નાળથી થતા ફાયદા વિષે /ghodani nal/jano ghodani nal thi thata fayda vishe

JAY BHAGWAN {Praful Pandya} 15,387 lượt xem 2 years ago
Video Not Working? Fix It Now

Praful Pandya: 9825588696

Connect with Shastriji Praful Pandya

Facebook: https://www.facebook.com/ShastrijiPrafulPandya/

Instagram: https://www.instagram.com/ShastrijiPrafulPandya/

Twitter: https://twitter.com/ShastrijiPraful

YouTube Channel: https://www.youtube.com/channel/UC1CsJWruB1AQ7GPvjb8_TQA


ઘોડાની નાળથી પ્રાપ્ત થાય છે શનિદેવની કૃપા
શનિદેવની માતાનું નામ છે છાયાદેવી
કાળી ઘોડી શનિદેવની માતાનું ગણાય છે સ્વરુપ
શનિદેવ હતા માતૃ ભક્ત
કાળી ઘોડીની નાળ લગાવવાથી પ્રાપ્ત થાય છે શનિકૃપા
કળિયુગનાં દેવ છે શનિ મહારાજ
શનિને પ્રસન્ન કરવા ઘોડાની નાળ છે લાભકારી
અપાર બળનું પ્રતિક છે અશ્વ
ધંધા પાછળ સતત મહેનત કરનારને થાય છે લાભ
ઘોડાનાં ફોટાથી વેપારમાં પ્રગતિ થાય છે
અસલી ઘોડાની નાળ આપે છે શુભ ફળ
સિદ્ધ કરીને ઘોડાની નાળ લગાવવી
પશ્ચિમ દિશામાં મુખ રાખી પૂજન કરવુ
બાજઠ પર કાળા રંગનું વસ્ત્ર પાથરવુ
કાળા તલ પર ઘોડાની નાળ મુકવી
એક તેલનો દિવો કરવો
નાળને વંદન કરી મંત્રનો કરવો જાપ
"ૐ નિલાંજનસમાભાસં રવિપુત્રં યમાગ્રજં
છાયાનાર્તડ સમ્ભૂતં તં નમામિ શનૈશ્ચરં"
"રીં શનૈશ્ચરાય નમઃ"
ઘોડાની નાળ પર અક્ષત અર્પણ કરવા
પંચામૃતથી ઘોડાની નાળને શુદ્ધ કરવી
ઘોડાની નાળ પર તેલ લગાવવુ
આઠ ચપટી સિંદૂર લગાવવુ
અગરબત્તીનો ધૂપ અને પુષ્પ કરવા અર્પણ
કાળી દ્રાક્ષનો ભોગ ધરાવવો
ઘર કે વેપારનાં સ્થળે લગાવવી ઘોડાની નાળ
યુ આકારમાં લગાવવી ઘોડાની નાળ
મુખ્ય દ્વારની વચ્ચે લગાવવી ઘોડાની નાળ
ઘોડાની નાળને વંદન કરી ૧૦૮ વખત મંત્રનો જાપ કરવો
"ૐ પ્રાં પ્રીં પ્રોં સઃ શનૈશ્ચરાય નમઃ"
નિત્ય નાળને ધૂપ કરો અર્પણ

નાની ઉંમરમાં જ ધર્મશાસ્ત્રોનું ગૂઢ જ્ઞાન ધરાવતા પ્રફુલભાઈ પંડયાને અનેક એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા છે. સંપૂર્ણ સાયન્ટીફીક વાસ્તુ શાસ્ત્ર એનાલીસીસ એવોર્ડ, ઈન્ટરનેશનલ એસ્ટ્રો અવોર્ડ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્રારા કર્મકાંડ એવોર્ડ તેમને પ્રાપ્ત થયો છે. ઉપરાંત વર્ષ 2017માં શ્રીલંકા અને નેપાળ અંતર્ગત શ્રીલંકા નવરત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.. સાથે જ શિક્ષા ભુષણ એવોર્ડ, મલેશિયાથી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પ્રાપ્ત થયો છે. વર્ષ 2018 દરમિયાન 1થી 13 સપ્ટેમ્બર સુધી કૈલાશ માનસરોવરમાં પ્રફુલભાઈએ લઘુરુદ્ર યજ્ઞ કરાવ્યો હતો..તે એક મહત્વની સિદ્ધિ ગણાય છે. તો ગુરુજી દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ અને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ ઈન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશનમાં 6 થી 8 માર્ચ , 2020 દરમ્યાન ભાગ લઈને ગુજરાતનું નામ વિશ્વકક્ષાએ રોશન કર્યુ હતુ.. તો આમ યુવાવસ્થામાં જ ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યાએ અનેક સોપાનો સર કર્યા છે, અને તેમનુ આ જ જ્ઞાન આજે સામાન્ય લોકોને સાંસારિક દુખો અને આપત્તિઓમાં માર્ગદર્શન આપવામાં સહાય કરે છે.

Prafulbhai Pandya, who had a keen knowledge of theology at an early age, has also been awarded many awards. He has received the Complete Scientific Vastu Shastra Analysis Award, International Astro Award, Ritual Award by the All Gujarat Brahmo Samaj. In the year 2017, Sri Lanka Navratna Award was given under Sri Lanka and Nepal. Also, Shiksha Bhushan Award, Lifetime Achievement Award has been received from Malaysia.

Tag:

#Gurujiprafulbhaipandya
#prafulpandya
#astrologer
#knowlegeofvastu
#omjyotishkaryalay
#ghodaninal
#ghodo
#horse
#blackhorse
#shanidev
#black
#lokhandaninal
#veparmapragati
#kalighodi
#shanimaharaj
#shanibhagwan
#balnupratik
#sidhhakarelinal
#ghodanafota
#horseimage
#bajatha
#kalaranganuvastra
#paschimdisha
#kalatal
#telnodivo
#akshat
#panchamrut
#sindoor
#agarbatti
#dhup
#kalidraksha
#pushpa
#uaakar
#mukhyadwar
#vepar
#ghar
#bhagwan
#jaybhagwan
#basaurdukhnahi

Comment